અંકલેશ્વર: ચોરીના ગુનામાં છેલ્લા 37 વર્ષથી ફરાર 2 આરોપીઓની છોટાઉદેપુરથી પોલીસે કરી ધરપકડ
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા..
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છોટા ઉદેપુર ખાતે તપાસમાં જઈ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ છેલ્લા 37 વર્ષથી ફરાર હતા..
ઝડપાયેલ આરોપી શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.
પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી ધરપકડ કરી
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોરીના ગુનામાં સંડોવાયેલ દઢાલ ગામની સમય સોસાયટીમાં રહેતો ઔરંગઝેબ મુમતાઝ અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે...
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખના સીસાની ચોરી થઈ હતી જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી