અંકલેશ્વર : શ્રી ગણપતિ ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરીટેબલ-ટ્રસ્ટ દ્વારા RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વી.પી.એલ. પ્રીમિયર લીગ 2025 ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી....
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા ઉમા ભવન વાડી ખાતે પારંપરિક ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની વિશેષ પૂજાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ