અંકલેશ્વર: વીર બાળ દિવસ નિમિત્તે ગુરુદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓને અડફેટે લઈ બે લોકોના મોત નિપજવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને પોલીસ
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના 100 માં જન્મદિવસ પ્રસંગે વિવિધ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.