ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ટ્રક સડસડાટ પસાર થઈ, ભારે વાહનો પર પ્રતિબંધના જાહેરનામાનો અમલ ક્યારે !
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના બાપુ નગર સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે કથાકાર ઇન્દ્રેશ મિશ્રા શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.