ભરૂચ : શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVPનું પોલીસ તંત્રને આવેદન...
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે શ્રી ગણેશોત્સવનું ધર્મભીનું સમાપન થયું હતું,આ પ્રસંગે ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તા દેવને વિદાય આપીને વિસર્જન કર્યું હતું.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને 7.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.