અંકલેશ્વર: જગન્નાથ મંદિર નજીક આવેલ પાણીની ટાંકી સેંકડોમાં જમીમદોસ્ત કરાય
25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજરોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે ૨૫ ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા