અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જનની તૈયારી, 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.
અંકલેશ્વર પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૫૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે.
અંકલેશ્વરની પ્રતિન હોટલ પાસે આસોપાલવ હોટલ સામે સુરતથી જૂનાગઢ લઈ જવાતો રૂ.7.20 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મીની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી