અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025માં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવરાત્રીના મધ્ય ચરણમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
અંકલેશ્વરના શારદા ભવન ખાતે ONGC અને કાકા બા હોસ્પિટલના સહયોગથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વાચ્છોત્સવ નિમિત્તે નગર પાલિકાના કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની બાઈક લઈ એક ઇસમ ભરૂચી નાકા તરફ આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ઇસમને ઝડપી પાડ્યો..
આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂના માંડવા સ્થિત નર્મદા નદી કિનારે 400 વર્ષ પૂર્વે માતાજીની જય આદ્યા શકિતની આરતીની રચના સુરત ખાતે રહેતા શિવાનંદ સ્વામીએ કરી હતી.