અંકલેશ્વર: ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદુષિત પાણી વહ્યું, લોકોમાં આક્રોશ
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠાવી હતી
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..
એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા ૧૯ લાખના ખર્ચે ઇન્ટેકવેલનું નિર્માણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા