અંકલેશ્વર: ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિતે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી , સુરેશ ચુડાસમા, રાજુ વાઘરી અને અજય વસાવાને ઝડપી લીધા
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેનો 6 ગામના લોકોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા અને મનાડ ગામમાં પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઘોડિયા ઘર ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 23મો જે.સી.આઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જે