અંકલેશ્વર: GPCB અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠી યોજાય
અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતુ
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.વરસાદના કારણે કાદવ કીચડ થઈ જતા માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનો વિસર્જન કરવામાં આવ્યું હતું
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે શ્રી ગણેશોત્સવનું ધર્મભીનું સમાપન થયું હતું,આ પ્રસંગે ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તા દેવને વિદાય આપીને વિસર્જન કર્યું હતું.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને 7.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.