અંકલેશ્વર: પાનોલીની GRP કંપનીમાં ઉમરવાડા ગામના કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ 150 મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલ નંદનવન રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકયા હતા. નંદનવન રેસીડેન્સીમાં આવેલ B 2 નંબરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું