અંકલેશ્વર: પર્યુષણ પર્વ નિમિત્તે પંચાતી બજાર દેરાસર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની કરવામાં આવી ઉજવણી
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયાના વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા અને મુખ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી
અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીનો માર્ગ ખખડધજ છે.ત્યારે ખરાબ રસ્તાના કારણે પરેશાન એક યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો
ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત બમ્પર બનાવી દેવામાં આવ્યા હતા.જેનાથી અજાણ વાહન ચાલકો માર્ગ પરથી પસાર થતા બમ્પરના કારણે ઉછળ્યા હતા.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.