અંકલેશ્વર: પ્રજાસતાક પર્વની પરોઢે પ્રભાત ફેરી નિકળી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.
દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રભાતફેરીનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા.
ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી
અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા , ગરીબ અને મધ્યમ વર્ગ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ. તુવરની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો
યોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે.જે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગોલ્ડન પોઈન્ટ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતેથી આજરોજ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે તારની ફેન્સીંગ પર વીંટળાઈ રહેલ પતંગના દોરામાં શિડયુઅલ શ્રેણીમાં આવતું ઘુવડ પક્ષી ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વરના બોરીદરા-આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને ગેરકાયદેસર સોલીડ વેસ્ટ ડમ્પિંગ સાઈટ બનાવી દેવાતા મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અંકલેશ્વર લેક વ્યુ પાર્ક બાદ હવે પાલિકા નગરમાં નવું પીકનીક પોઇન્ટ ઉભું કરવા જઈ રહ્યું છે.આ પોઇન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વર