ભરૂચ: 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી એક વર્ષ બાદ ઝડપાયો
કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.
અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસોથી પાઉંભાજીની લારી ચલાવતા પિતાની પુત્રીએ કેન્સર સામે જિંદગીનો જંગ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા યુવાનોમાં ખેલદિલી અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ ગડખોલ ગામની વર્ષા હોટલની પાછળના ખુલ્લામાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા