અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં ઝળક્યા
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઈનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળ સંકટ ટળ્યુ છે.
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી
ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે. ભુતીયાએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપ્યું હતું
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત શાળાના બાળકો યોગનું મહત્વ સમજે તે હેતુથી યોગા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.