અંકલેશ્વર: શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમગ્ર પ્રક્રિયાને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
અંકલેશ્વર તાલુકા સબજેલ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી કેદીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વર રેલવે પોલીસની આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત તારીખ 7મી મેના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. તેઓ આવતી જતી ટ્રેનના પેસેન્જરો પર નજર રાખી રહ્યા હતા.
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર તુ વહીલ ચાલકો અને કાર પર બ્લેક ફિલ્મ લગાવનાર ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે
અકસ્માતમાં કારમાં સવારે એકથી બે લોકોને ઈજા પહોંચી હતી.તો બેથી ત્રણ કારમાં નુકસાન થયું હતું. અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું