અંકલેશ્વર : જીતાલી ગામે તળાવ પાસે જુગાર રમતા 4 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સીટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ.૧૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની આલીશાન સીટી પાસે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ.૧૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે
રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું.
અંકલેશ્વરની સનાતન વિદ્યાલયના પુર્વ પ્રાથમિક વિભાગના બાળકોએ જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાત લીધી હતી
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો
સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇક્કો ગાડીમાં વિદેશી દારૂનો ભરી લાવી સારંગપુર ગામના ગોમતી નગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતા તે ઇજાગ્રસ્ત થયું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.