અંકલેશ્વર: રખડતા શ્વાનોનો આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં, 1લી જાન્યુ.થી ખસીકરણનો કરાશે પ્રારંભ
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે.જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા સંજય ચૌહાણ ,લાલચંદ વિશ્વકર્મા ,મોતી માંગગારોડી , સુરેશ ચુડાસમા, રાજુ વાઘરી અને અજય વસાવાને ઝડપી લીધા
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેનો 6 ગામના લોકોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે