અંકલેશ્વરમાં NCC વિદ્યાર્થીઓની દાંડીયાત્રાનું આગમન
NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.
NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મર
ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપી વિજય પાસવાનને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો.
જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો
યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહીત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખુ ડામાડોળ બની જશે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતો સંદીપ ગામીત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીક ઉભો છે
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા