22 KV GHB ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે અંકલેશ્વરમાં “વિજકાપ”
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 21મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ સવારથી સાંજ સાડા સાત કલાક સુધી વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં,
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ તથા પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે POCSO Act, 2012ની સમજ આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાંતીય લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તા. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સાડા સાત કલાક વીજ પુરવઠો મળશે નહીં, જેનો સર્વે ગ્રાહકોએ નોંધ લેવા વીજ નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરૂચના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા માનવતાવાદી પ્રવૃત્તિઓ અને પર્યાવરણની સુરક્ષાને ઉજાગર કરતી બોર્ડ ગેમ હ્યુમન હિરોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે