અંકલેશ્વર : વેરા નહીં ભરનાર મિલકત ધારકો સામે પાલિકાની લાલ આંખ, બાકી વેરાની વસુલાત તેજ કરાય...
વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી
વેરાદારોને જાહેર ચેતવણીના ભાગરૂપે વર્ષ 2023-24ના બાકી વેરા તાત્કાલિક ભરવા તાકીદ કરવામાં આવી
વાહન વ્યવસ્થાના ઇન્ચાર્જ દ્વારા સરકારના પર્વતમાન પરિપત્ર, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઈનોવા કારની ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી
વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો॰સાથે સાથે નાના ભૂલકાઓને બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા
અંકલેશ્વના અંસાર માર્કેટ સ્થિત અમરતૃપ્તિ હોટલ પાસેથી ચોરી થયેલ ક્રેન સાથે એક ઇસમને શહેર પોલીસે ઝડપાયો હતો
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..