દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાતથી દેશના રાજકારણમાં ચર્ચાઓ ઉઠી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં જેલમાંથી શરતી જામીન પર બહાર આવ્યા છે,ત્યારે તેઓએ રવિવારે દિલ્હી ખાતે પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા.