ભરૂચ: અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવન પ્રભાવિત
બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ
બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ
ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ છે.ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટ નોંધાય છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે...
નેત્રંગ પાસેનું ડાઈવર્ઝન સહિત વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદીનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.જેને કારણે ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો
સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા
નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા, અને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા
રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.