ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે શાકભાજીના ભાવમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયા છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીના જથ્થાની આવક ઘટી છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે