ભરૂચ : જંબુસરના કરમાડ ગામે અસામાજિક તત્વોએ વણકર ફળિયામાં ગેરકાયદે દબાણ કરતાં આગેવાનોએ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન
છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે.
રથયાત્રા દરમ્યાન કાયદો આને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે એ માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે
વિજલપોરમાં રહેતા યુવાનને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં માર મારવાના મામલામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.
ભાવનગર શહેરના બોળતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાડામાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે
સુરત શહેરમાં રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા રોડ પર થતી ગુનાખોરીને અટકાવવા પોલીસ એક્શનમાં આવી છે.
વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.ગઈકાલે રાત્રે વરાછા કિરણ ચોક ત્રિકોણ સર્કલમાં કોઈ અસામાજિક તત્વોએ ઝાડ કાપી નાખ્યા છે.