જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી
વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું યુદ્ધ, ભારતનો થયો હતો ભવ્ય વિજય.