Connect Gujarat

You Searched For "army jawan"

જમ્મુ કાશ્મીર : પુંછમાં પેટ્રોલિંગ પર નીકળેલા સેનાના 2 જવાનો નદીમાં પૂર આવતા તણાયા, બચાવની કામગીરી હાથ ધરાઇ

9 July 2023 7:05 AM GMT
ભારતીય સેનાના નાયબ સુબેદાર કુલદીપ સિંહ જમ્મુ અને કાશ્મીરમાં પુંછના દૂર્ગમ વિસ્તારમાં એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન નદી પાર કરતી વખતે અચાનક પૂરમાં...

છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

15 March 2022 6:07 AM GMT
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી

સુરત : જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર કરનાર વાંકલના જવાનને શૌર્ય પદક, ગામમાં ઉત્સવનો માહોલ

3 Sep 2021 11:54 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, વાંકલના જવાને જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર માર્યા.

ભાવનગર: મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન, અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું

5 Aug 2021 5:41 AM GMT
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા ગામનાં વતની પરેશભાઈ કિરીટભાઈ નાથાણી નામના આર્મી જવાનું નિધન થયુ છે. તેઓ ૬૮ આર્મડ રેજીમેન્ટમાં ફરજ બજાવી...

કરછ: વર્ષ 1971માં ભારતે પાકિસ્તાન પર મેળવેલા વિજયની ભવ્ય ઉજવણી કરાઈ

29 July 2021 12:13 PM GMT
વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું યુદ્ધ, ભારતનો થયો હતો ભવ્ય વિજય.

સાબરકાંઠા: સેનામાં ફરજ બજાવતા જવાનનું નિધન,અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

13 March 2021 7:31 AM GMT
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસણા ગામના આર્મી જવાનનું નિધન થતા અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાનને અંતિમ વિદાય આપી...

અરવલ્લી : ભિલોડાના ઝૂમસર ગામનો આર્મી જવાનને અશ્રુભીની આંખે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

23 Dec 2020 5:32 AM GMT
અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો માભોમની રક્ષા કરી રહ્યા છે ભિલોડા તાલુકાના ઝૂમસર ગામનો કેવલ બેચરભાઈ પટેલ નામનો આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા...

અરવલ્લી : “વેતન” નહીં પણ “વતન” માટે નિવૃત્ત જવાને શરૂ કર્યો તાલિમ કેમ્પ, જાણો આ પાછળનું હ્રદયસ્પર્શી કારણ..!

17 Oct 2020 6:25 AM GMT
યુવાઓ આર્મીમાં જોડાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ યોગ્ય તાલિમના અભાવે યુવાઓ શારિરીક કસોટીમાં નાપાસ થતાં હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના એક...

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પુલવામા શહીદ થયેલ ૪૪ જવાનોને કેન્ડલ માર્ચ યોજી હાર્દિક શ્રધ્ધાંજલી અપાઈ

14 Feb 2020 5:20 PM GMT
એક વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફનાકાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયાં હતાં. જે શહીદોને ભારત સહિતગુજરાતમાં પણ ઠેરઠેર...