સુરત : ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,કેન્દ્રીય મંત્રી સહિતના આગેવાનો જોડાયા
સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં રવિવારે મોડી સાંજે ગ્વાદર કોસ્ટ ગાર્ડ પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં સુરક્ષા દળો અને હુમલો કરનારા
જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણની ઘટના બાદ બલૂચ સેનાએ સંપૂર્ણપણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. છેલ્લા 48 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. નોશ્કીમાં BLAએ પાક આર્મીના કાફલા પર હુમલો કર્યો અને તેના 90 સૈનિકોને મારી નાખ્યા.
બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં 428 અલાવાઈઓ માર્યા ગયા છે. આ સિવાય અસદ તરફી 120 લડવૈયાઓ અને 89 સુરક્ષા દળના જવાનો માર્યા ગયા છે. સંગઠનના વડા રામી અબ્દુર્રહમાને કહ્યું કે આ હત્યાઓ શનિવારે બંધ થઈ ગઈ.
સુદાનની સેના 2023 થી આરએએફ સાથે સંઘર્ષમાં છે અને તાજેતરમાં સુદાનના ઘણા શહેરો અને નગરોને આરએએફના કબજામાંથી મુક્ત કર્યા છે. જે દિવસે RAF એ દક્ષિણ ડાર્ફુરના ન્યાલામાં ફાઇટર પ્લેનને તોડી પાડવાની જવાબદારી સ્વીકારી તે દિવસે પ્લેન ક્રેશ થયું હતું.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીને ઠાર કર્યા છે, જોકે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલ જલાપુરી ગોસ્વામી ભારતીય ફોજ BSFમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની કોમલ મક્કાએ પોતાના આર્મી જવાન પતિના અવસાન બાદ પત્નીએ દૃઢ સંકલ્પ કર્યો હતો,અને તનતોડ મહેનત કરીને પેરામિલિટરી ફોર્સમાં જોડાઈને દેશ સેવા સાથે પતિના અધૂરા સપનાને પૂર્ણ કર્યું છે.