ગુજરાતજુનાગઢ : પ્રથમવાર 16મી સિંહ ગણતરીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ, સાસણ સિંહ સદનથી કર્મચારીઓને રવાના કરાયા... સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે. રાજ્યના વનમંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા By Connect Gujarat Desk 10 May 2025 19:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: શહેર બન્યું સિંહોનું રહેઠાણ,ખોરાકની શોધમાં ફરતા સાવજોથી લોકોને મળ્યું રક્ષણ છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે.તો ક્યાંક લોકોના મકાનની બહાર મહેમાન બની બેઠા હોય છે.રાત્રિ દરમિયાન મારણ કરીને મિજબાની માણી રહ્યા છે By Connect Gujarat Desk 13 Dec 2024 17:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ : એશિયાટિક સિંહોની વધતી સંખ્યા-સુરક્ષાના હેતુ સરકારના ઇકો ઝોનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ... સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે By Connect Gujarat Desk 08 Oct 2024 18:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહોનું ટોળું ઘૂસ્યું, વન વિભાગની કામગીરી સામે સવાલ..! સિંહોની સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરીને સિંહોની આબાદી અને સંરક્ષણની જવાબદારી નિભાવતા વનતંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે By Connect Gujarat 27 Dec 2023 17:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : સિંહ દર્શનનો લ્હાવો, સાસણ-ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખુલ્લું મુકાયું સિંહના સંવનન સમય હોવાના કારણે વન વિભાગ દ્વારા દર વર્ષે તા. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર નેચર સફારી પાર્ક અને ગીર વન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે By Connect Gujarat 16 Oct 2023 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટીક સિંહ જોવા ધારી સફારી પાર્કમાં સહેલાણીઓ ઉમટ્યા દીપાવલીના તહેવારોમાં અમરેલી જિલ્લાના ધારી સફારી પાર્ક ખાતે પર્યટકોની ભીડ ઉમટી By Connect Gujarat 27 Oct 2022 20:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર-ગઢડાના વડવિયાળા ગામમાં સિંહ ઘૂસી જતાં ગ્રામજનોએ પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી કરાઈ પજવણી સિંહને ભગાડવા ગ્રામજનો દ્વારા પથ્થર અને લાકડી વડે સિંહને માર મારી પજવણી કરવામાં આવી. By Connect Gujarat 07 Jun 2022 16:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : ખેતમજૂર પર 2 સિંહણો ત્રાટકી, ધક્કો મારી નાસી જતાં માંડ માંડ બચ્યો..! ખેતમજૂર પર અચાનક 2 સિંહણે હુમલો કર્યો હતો. જોકે, ગળેથી પકડતાં યુવાન ધક્કો મારીને સિંહણના સકંજામાંથી છટકીને ભાગી છૂટ્યો By Connect Gujarat 22 Nov 2021 13:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકાગડાને મળ્યુ મોત તો ભુંડને મળી નવી જીંદગી, રાજયમાં બની જીવ સટોસટની બે ઘટના ગુજરાતમાં આજનો દિવસ જીંદગી અને મોતનું મુલ્ય સમજાવતો રહયો હતો. સાસણગીરમાં સિંહોએ કાગડાનો શિકાર કર્યો હતો By Connect Gujarat 26 Oct 2021 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn