બનાસકાંઠા : કાંકરેજના થરામાં જલારામ મંદિરમાં 8-10 તસ્કરો ત્રાટક્યા, બે ચોકીદારોમાં જીવલેણ હુમલો
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાસકાંઠાના ટીંબાચુડીના ગ્રામજનોનું અભિયાન, ભૂગર્ભ જળ સમૃધ્ધ બનાવવા અનોખુ સ્ટ્રક્ચર તૈયાર કર્યું
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે.
જિલ્લાના સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં આવેલ ગામ તળાવના પાણીનો રંગ અચાનક ગુલાબી થઈને બદલાઈ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું
છરીના ઘા મારી યુવકની હત્યા મિત્રોએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ નજીવી બોલાચાલીમાં મિત્રોએ બદલો લીધો
અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે