સાબરકાંઠા: રંગમંચના 'તારો' ખરી પડ્યો; લંકેશ અરવિંદ ત્રિવેદીનું નિધનથી તેમના વતન ઇડરમાં શોક
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું ગતરાત્રીએ દુખદ અવસાન થતા તેમના વતન એવા ઈડર પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.
શ્રાધ્ધ પક્ષના અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી તીર્થ ખાતે પિતૃતર્પણ માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ પ્રથમ વખત ભરૂચની મુલાકાતે આવી રહયાં છે.
રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું
પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનો વિનાની પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના તહેવારને ઉજવવા માટે શેરી ગરબા થકી ખેલૈયાઓને આંશિક મંજુરી તો આપવામાં આવી છે.