અમદાવાદ : ફરિયાદીઓને નહિ જવું પડે પોલીસ સ્ટેશન, મોબાઇલથી જ નોંધાવી શકાશે ફરિયાદ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં ફરિયાદીઓને કયારેક પોલીસ વિભાગનો કડવો અનુભવ થતો હોય છે.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી વર્ષ 2025માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ભવ્ય સમારોહની ઉજવણીના ભાગરૂપે અરુણોદય વસ્તી એકત્રીકરણ કાર્યકમ યોજાયો હતો.
સુરત યુનિવર્સિટીના કર્મચારીઓ આજરોજ હડતાળ પર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેવાની વાતે કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપના કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે આક્ષેપ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સલી ગામના એક વૃદ્ધ કાકાનો બાઇક પર અનોખા સ્ટંટ કરતો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.