અંકલેશ્વર: ભગવાન જગન્નાથની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયુ,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અંકલેશ્વરમાં ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગર ઝડપાયા
સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા બિલિમોરાની યુવતીનું મોત થયું હતું.
9 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, ઘરેથી સાયકલ લઈને નીકળ્યો ને ઘરે મૃતદેહ પરત ફર્યો
ડિપ્રેશન એટલે કે શરીરને અંદરથી પોકળ બનાવી દે છે. પરંતુ જો તમે તેને કુદરતી રીતે દૂર કરવા માંગો છો, તો તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમારી સારવાર કરી શકો છો.
પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તો ક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.