અંકલેશ્વર: સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને સ્વેટરનું કરાયુ વિતરણ
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવતા રસ્તો બંધ થઈ જતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને અડીને આવેલા ભડકોદ્રા ગામ નજીક રાત્રિના સમયે ખુલ્લામાં રસાયણિક કચરો સળગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું.....
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના જીઆઇડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો....
ભડકોદ્રા ગામ સોસાયટીમાં બંધ મકાનમાં રૂ 3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઇડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના યુવા સાહસિકોએ નહિ નફો નહીં નુકશાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા ગામની મહિલાઓનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સન ફાર્મા કંપની તરફથી વાઇપ્સ ફાઉન્ડેશન દ્વારા નિર્ધુમ ચુલાનું વિતરણ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે