ભરૂચ અંકલેશ્વર: શહેર અને નોટીફાઈડ એરિયા ભાજપના પ્રમુખોની વરણી, કાર્યકરોએ કરી ઉજવણી અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. By Connect Gujarat Desk 26 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લોકસભા બેઠક પર 3 દિવસમાં 51 ફોર્મ ઉપડ્યા,કુલ 9 ફોર્મ ભરાયા ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો By Connect Gujarat 16 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ચૂંટણી પૂર્વે PM મોદીના “મન કી બાત”નો છેલ્લો એપિસોડ, ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો. By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપના અનુસુચિત જાતિ મોરચાનો સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચ BJP અનુસૂચિત જાતિ મોરચાની પ્રદેશ અનુસૂચિત મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ જિલ્લાના સભ્યો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી By Connect Gujarat 21 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 500થી વધુ દીકરીઓને લાભ એનાયત કરાયા. દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે By Connect Gujarat 02 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શું જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં? સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યો રાજકીય રંગ જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. By Connect Gujarat 16 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 4 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો... દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા યાત્રાનું કરાયું આયોજન,પૂર્વ મંત્રી આત્મારામ પરમાર જોડાયા સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપના આદિજાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરમાં ભાજપના યુવા મોરચાએ 100 કા દમની માનવ સાંકળ રચી કરી ઉજવણી દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 27 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn