ભરૂચભરૂચ: શુકલતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ લોકો ડૂબવાના મામલામાં SITનો રિપોર્ટ ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું By Connect Gujarat Desk 20 May 2025 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના વન વે માર્ગ પરથી ખાનગી બસચાલકોને પસાર થવા દેવા ટ્રાવેલ્સ એસો.ની કલેકટરને રજુઆત માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું By Connect Gujarat Desk 19 May 2025 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભારત આદિવાસી સંવિધાન સેનાએ GMDC દ્વારા થનાર જમીન સંપાદન બાબતે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી..... By Connect Gujarat Desk 21 Apr 2025 17:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સબજેલની બાજુના મેદાન પર દિવાલના બાંધકામની કામગીરીનો વિરોધ કરતા સ્થાનિકો વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો By Connect Gujarat Desk 11 Dec 2024 17:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાઇટેન્શન લાઈન સામે ખેડૂતોનો વિરોધ,કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat Desk 04 Dec 2024 15:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું By Connect Gujarat Desk 26 Nov 2024 18:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બંધારણીય જોગવાઈના અમલની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું By Connect Gujarat Desk 13 Sep 2024 16:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના કુરચણ ગામના લોકોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર,વિવિધ સમસ્યાના ઉકેલની માંગ આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે By Connect Gujarat 13 Mar 2024 14:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn