ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ વિધિવત પદભાર સંભાળ્યો, ઔદ્યોગિક નગરીમાં હશે અનેક પડકાર !
ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી.
ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી.
ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાના ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ વય જુથ મુજબ
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર બનાવવામાં આવ્યા છે
સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવામાં આવી રહ્યા છે
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ સામે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે અને આ મામલે કલેક્ટર તુષાર સુમેરાને કડક ભાષામાં પત્ર લખ્યો છે.
ભરૂચ જિલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ક્વોરી ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નોનો ઘણા સમયથી ઉકેલ આવ્યો નથી.