ભરૂચ: વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ સાથે AAP દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને વીજ કંપનીના સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવાની માંગ કરવામાં આવી
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
અંકલેશ્વર તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા
બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી બસની વ્યવસ્થા, વીજળી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી
ઝઘડીયાના વણાકપોર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી ઓવરલોડ વાહનો પર નિયંત્રણ મુકવાની માંગ કરી...
રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
ગામના જી.આઇ.ડી.સી. સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન,પ્લોટ,લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાય
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ મથકની કામગીરી તેમજ પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.