ભરૂચ નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટ પર, મોસમનો કુલ વરસાદ આટલો નોંધાયો
ભરૂચ જિલ્લામાં વરસાદ અનરાધાર વરસ્યો હતો.અને જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 9587 મી.મી નોંધાયો હતો.તો બીજ તફર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટે પહોંચી હતી.
ભરૂચ જિલ્લામાં વરસાદ અનરાધાર વરસ્યો હતો.અને જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 9587 મી.મી નોંધાયો હતો.તો બીજ તફર ગોલ્ડન બ્રિજની જળ સપાટી 20 ફૂટે પહોંચી હતી.
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે,જેના કારણે જિલ્લાના 48 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.અને અંકલેશ્વરના નદી
નર્મદા ડેમની જળ સપાટી 135.15 મીટરે પહોંચી છે તો નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો
આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડીંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઉભો છે.
ગોલ્ડન બ્રિજની વચ્ચે બન્ને મોટરસાયકલ સામસામે અથડાતા 5 લોકો રોડ ઉપર પટકાયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરી વિસ્તારમાંથી 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટથી વધુ પહોંચતા જીલ્લામાંથી કુલ 870થી લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું