અંકલેશ્વર: જીવનથી કંટાળી મહિલાએ નર્મદા નદીમાં 2 વાર મોતની છલાંગ લગાવવા કર્યો પ્રયાસ, નાવિકોએ જીવ બચાવ્યો
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર નજીક નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક નાવિકોએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો.....
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાઈ તેવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી. આપઘાતના વધતા બનાવો રોકવા સ્ટોપ સ્યુસાઈડ લખેલા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા
અંકલેશ્વરના અંદાડા ગામની રહેવાસી પરિણીતાએ મોતને વ્હાલું કરવા છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર સહિત સ્થાનિક નાવિકોએ મહિલાને બચાવી લીધી
પરણીતા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ રીક્ષા ચાલક અને રાહદારીઓએ તેને બચાવી લીધી
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે. આ પહેલથી આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે...
નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવી લીધી
જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે....