ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે.. By Connect Gujarat Desk 20 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે જીવને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો By Connect Gujarat Desk 07 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાએ નદીમાં લગાવી મોતની છલાંગ, રેસ્ક્યુ બોટ દ્વારા શોધખોળ શરૂ કરાય ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ પરથી અવારનવાર આપઘાતના બનાવો બની રહ્યા છે.ત્યારે આજરોજ બપોરના સમયે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં ઝપલાવ્યું By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ઉભેલી પિકઅપ વાન સાથે પાછળથી બાઈક ભટકાય, બાઈક ચાલકને ગંભીર ઇજા નર્મદા મૈયા બ્રિજ પર પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધ વચ્ચે મોટી ટ્રક પસાર કરાય ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં પુર ઝડપે ટેમ્પો હંકારી જનાર ચાલકની ધરપકડ વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોના આધારે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીચિંહ કુરવાહાને ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અકસ્માત જોન બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં અકસમતનો ભય બ્રિજ પર મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ વાહન ચાલકો પ્રવેશી જતાં હોવાના અનેક વાર એહવાલો સામે આવ્યા હતા. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn