ભરૂચ : આચાર્યજી શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે લાભપંચમના દિને અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા વૈષ્ણવો
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઈટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું...।
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ
લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું?
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ....
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા