ભરૂચ : જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 60 ટકા ઓછો વરસાદ, દુકાળના એંધાણ
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,946 મીમી વરસાદ વરસ્યો, ગત વર્ષે ઓગષ્ટ સુધીમાં 7,590 મીમી વરસાદ વરસ્યો હતો.
ભરૂચ પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી, 3 આરોપીઓની ધરપકડ.
અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે વિશેષ પુજા, મંગળદોષ દૂર કરવા માટે શ્રાવણ માસમાં આવે છે શ્રધ્ધાળુ.
શુકલતીર્થમાં આવેલું છે શુકલેશ્વર મહાદેવનું મંદિર, કારતક મહિનામાં શુકલતીર્થ ખાતે ભરાય છે મેળો.
પાર્થને ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે.પાર્થ હજુ પગરવ પાડતા શીખે તે પહેલા તે એક એવી ગંભીર બીમારીમાં સપડાયો છે
મોના નામની માદા વાનરનું થયું મોત, માદા વાનર અંધ હોવાથી ચાલતી હતી સારવાર.