ભરૂચ: નવા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ સંભાળ્યો ચાર્જ, કચેરીમાં કર્યું પૂજન
પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાનો બનાવ બન્યો હતો. હત્યારાઓ તેમની ગળે ટુંપો આપી હત્યા કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર એહમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો
ભરૂચના નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ઘરમાં ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર-ગાદી છોડના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લાનીઆંગણવાડી બહેનો સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પશુ ચોરીના ગુનામા સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ માંગરોલના ખાનદાન ફળિયામાં રહેતો વિલાલ હાજી સિંધીને ઝડપી પાડ્યો.