અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન કરાયુ
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
માતાજીના જવારાને પરંપરાગત નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી
સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
સંસ્કારદીપ વિદ્યાલય ખાતે બાળકોમાં માતા પ્રત્યે આદરભાવ કેળવાય તે હેતુથી દર વર્ષે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
બેદરકાર રહેતાં પાલિકા તંત્રના પાપે કોલેજમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. એક બાદ એક વિદ્યાર્થીઓ રોગચાળાની ઝપેટમાં આવતા 30થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અને બજરંગ દળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું આજ રોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિરાટ ધર્મસભા યોજી સમાપન કરવામાં આવ્યું
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર
માર્ગ ખખડધજ હાલતમાં હોય જેથી તેની રજકણો ધૂળ સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે. જેનાથી આજુબાજુના રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા