ભરૂચ ભરૂચ : નેશનલ હાઇવે પર રોડની કામગીરીથી સર્જાયો ટ્રાફિકજામ,ચાર કિલોમીટર સુધી વાહનોની લાગી કતાર કેબલ બ્રિજ પર સર્જાયેલા ટ્રાફિકજામનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,અને કાળઝાળ ગરમીમાં માલવાહક વાહન ચાલકોની હાલત દયનીય બની By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી સારંગપુર સુધી 3 કી.મી.લાંબો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા .રોજ સાંજ-સવાર મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડીથી સારંગપુર ગામ સુધીના માર્ગ ઉપર પણ ટ્રાફિકે માજા મૂકી છે. By Connect Gujarat Desk 11 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ, 3 કી.મી.સુધી ટ્રાફિકજામ આમલાખાડીનો બ્રીજ જર્જરીત અને સાંકડો હોવાના કારણે ૨થી ૩ કિલો મીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.ભારે ટ્રાફિકજામના પગલે વાહનચાલકો અટવાયા By Connect Gujarat Desk 07 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નજીક નેશનલ હાઇવે પર 5 કી.મી.સુધી ટ્રાફિકજામ, વાહનોની કતારના આકાશી દ્રશ્યો ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગોવાલીથી મુલદ સુધી 3 KM ટ્રાફિકજામ સર્જાયો, ઈમરજન્સી વ્હીકલ ફાયર ટેન્ડર પણ ટ્રાફિકજામમાં અટવાયું... નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ગતરોજ સાંજથી ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેશનલ હાઇવે પર ઝાડેશ્વર ચોકડી નજીક ચકકાજામ, હજારો વાહન ચાલકો અટવાયાં નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નર્મદા ચોકડીથી એબીસી સર્કલ ટ્રાફિકનું નવું હોટસ્પોટ. By Connect Gujarat 21 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn