ભરૂચ: શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાનું શરૂ, દબાણકર્તાઓમાં ફફડાટ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.
અખિલ હિંદ અંધ ધ્વજદીનની ઉજવણીના ભાગરૂપે ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ, ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા જનજાગૃતિ માટે અંધજનોની રેલીનું આયોજન કરવામાં આવશે.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.વરસાદના કારણે કાદવ કીચડ થઈ જતા માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર અને ધૂળીયો બનતા વાહન ચાલકો માટે મુશ્કેલરૂપ બની ગયો છે,અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે,
ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરે માર્ગદર્શન આપ્યું હતું
ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવાયેલા ત્રણ કૃત્રિમ જળકુડમાં વિસર્જન કરાયેલ 2500થી વધુ શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.