ભરૂચ: દિવાળીની રાત્રીએ ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું, એક જ રાતમાં આગ લાગવાના 13 બનાવ !
ભરૂચ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૧૩ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી
ભરૂચ શહેરમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે ૧૩ સ્થળોએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા જેમાં ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી
દિવાળી અને છઠપૂજાના પર્વ પર મુસાફરોની માંગને ધ્યાને રાખી અંકલેશ્વરથી બિહારના સમસ્તીપુર સુધી રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે
ભરૂચ શહેરના નવા તવરા નજીક આવેલી માતૃછાયા બંગ્લોઝ સોસાયટી વિસ્તારમાં એક કપિરાજને પગમાં ઈજા થતાં તે એક મકાન પાસે બેસી રહ્યો હતો.
નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.