ભરૂચ: નંદેલાવની જલારામ સોસા.માં લોકો ગણેશ વિસર્જનમાં ગયા અને 2 મકાનમાં તસ્કરોએ મારી ધાપ !
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરે નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે
આ સ્થિતિને પગલે બાળકને CHC વાગરા ખાતે દાખલ કરાયા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. રમતાં રમતાં બાળકના મોઢામાં મચ્છી જઈ ફસાઈ હતી,
ભરૂચમાં આમોદ પંથકમાંથી વહેતી ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટ નજીકથી વહી રહી છે ત્યારે નદીકાંઠાના ગામના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા વ્યાપક નુક્શાનીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની 1600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ભાડભૂત ખાતે આજે સવાર સુધી વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી.
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટ વિસ્તારમાં ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનું ધ્યાન ભટકાવી એક અજાણ્યા યુવાને મોબાઇલ ચોરી લીધો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું