ભરૂચ: જંબુસર-ઉમરા રોડનું રૂ.10 કરોડના ખર્ચે નવીનીકરણ,MLA ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા વંદેભારત એક્સપ્રેસને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો