ભરૂચ: કબીરપુરા ખત્રીવાડમાં હિંગળાજ માતાજીના મંદિરે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી !
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ હિંગળાજ માતાજીના મઠ ખાતે નવરાત્રીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં અચાનક બદલાયેલા માહોલ વચ્ચે વરસાદ ખાબક્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચના હાંસોટના કુડાદરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત 100 બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી
ભરૂચ જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વચ્ચે આજે પણ સાંસ્કૃતિક ગરબાની પરંપરાને ધર્મપ્રેમીઓએ જીવંત રાખી છે,તેનું ઉત્તમ પ્રમાણ નંદેલાવ ગામની બુસા સોસાયટીએ આપ્યું છે.
સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.