ભરૂચ: દિવાળીના તહેવારો માટે એસ.ટી.વિભાગ સજ્જ, 332 એક્સ્ટ્રા ટ્રીપનું કરાશે સંચાલન
દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા ઓણમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યો જોડાયા હતા